Posts

સૂઈગામ વસુધૈવ કૂટુંબકમ

Image
બનાસકાંઠા જિલ્લાના ઇન્ડો પાક બોર્ડર નજીક સૂઈગામ તાલુકાના  મમાંણા ગામમાં સમસ્ત ગામના લોકો  વસુધૈવ કૂટુંબકમ ની ભાવનાથી સંપીને રહે છે  ગામમાં પ્રવેશતાં જ પહોળા અને પાકા રસ્તાઓ,પાણીથી ભરેલું અને ચારે બાજુ  વૃક્ષો અને શિવમંદિર મામણેચી માતાજી, ફૂલબાઈ અને ચાલકનેચી માતાજીના મંદિરોથી રળિયામણું લાગતું ગામ તળાવ, પંચાયત ધર જાણે કોઈ મોર્ડન સિટીમાં આવ્યા હોય તોવો અહેસાસ થાય . ખેતી અને પશુપાલન ના મુખ્ય વ્યવસાય ધરાવતા ૩૦૦૦ની જનસંખ્યા ધરાવતા ગામમાં ગઢવી,રબારી,પ્રજાપતિ ,ઠાકોર, દલિત,સુથાર,લુહાર,સાધુ, વગેરે અલગ અલગ કોમના લોકો સંપીન રહે છે .આજદિન સુધી ગ્રામ પંચાયતના સરપંચ કે  સભ્યોની ક્યારેય ચૂંટણી થઈ નથી, જાહેરનામું પડે કે ગામના તમામાં કોમના લોકો ભેગા મળી સ્વયંભૂ સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી કરે છે ગામના જાગીરદાર ગણાતા ગઢવી પરિવારને જ ગ્રામજનો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટે છે . ગામને વિકસિત કરવા  સરપંચ અને સભ્યો સતત પ્રયત્નશીલ રહે છે .  ગામમાં ક્યાંય ગુટખા, પાનબીડી કે તમાકુનું વેચાણ થતું નથી ઉપરાત દારૂ બનાવવા કે વેચાણ પર પ્રતિબંધ હોઇ ગામ વ્યસનમુક્તછે રસ્તાઓ પર ક્યાય કચરો, ...

માર્ચમાં જ ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડશે ગુજરાતમાં ગરમી

Image
કામ ન હોય તો માર્ચ મહિનામાં ઘરમાંથી બપોરના સમયે બહાર નીકળવાનુ ટાળજો. હવામાન વિભાગની આગાહીમાં જણાવાયુ છે કે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. ગુજરાતમાં ગરમી ૫૦ વર્ષનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ગરમીનો કકળાટ શરુ થતા આ વર્ષે ઉનાળો આકરો સાબિત થવાનો છે. માત્ર ગુજરાત જ નહીં દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.હવામાન વિભાગ દ્વારા સીઝનલ ફોરકાસ્ટ રીપોર્ટમાં આકરા ઉનાળાની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં પણ ગરમી જોવા મળશે. દિલ્હી, હરીયાણા, પંજાબ, રાજસ્થાનમાં ૧.૫ ડિગ્રી તાપમાન વધુ જોવા મળશે.

જળશ્રી કૃષ્ણ: નર્મદાનીર પહોંચ્યા રાજકોટ માં

ઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત રાજકોટ માટે આ ઉનાળામાં રાહત થાય તેવું પગલું સરકારે લીધું છે. શુક્રવારે સવારે 8 કલાકે ધોળીધજા ડેમમાંથી નર્મદાનું પાણી છોડીને આજી ડેમ તરફ રવાના કરી દેવાયું છે. આજે આ નર્મદાના નીરનો ધસમસતો પ્રવાહ ત્રંબા ગામ પહોંચી ગયો છે. ત્યારે તેને જોવા લોકો ઉમટી પડ્યા હતા. આ પાણી શનિવાર બપોર કે સાંજ સુધીમાં આજીડેમ પહોંચી જશે અને ધીરે ધીરે પાણીનો ભરાવો શરૂ થઇ જશે. મનપાએ રાજકોટ સિંચાઇ વિભાગ પાસે બે મહિના પહેલા સૌની યોજનાના પાણી માટે માંગ કરી હતી. સિંચાઇ વિભાગે તે દરખાસ્ત સરકારમાં મૂકી હતી. જેને ગંભીરતાથી લેતા શુક્રવારે જ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારે પાણી પહોંચ્યા બાદ કોઇ તકનીકી ખરાબી નહીં સર્જાય તો દરરોજ ઓછામાં ઓછું 40 કરોડ લિટરથી માંડી 70 કરોડ લિટર પાણીની આવક આજી ડેમમાં થશે તેમ રાજકોટ સિંચાઇ વર્તુળના સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર કે. એચ. મહેતાએ જણાવ્યું હતુ. રાજકોટે માગ્યું હતું 2000 કરોડ લિટર પાણી સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ મહાનગરપાલિકાએ ઉનાળા માટે આજીડેમ ભરવા બે મહિના પહેલા 1700 કરોડ લિટર પાણીની માંગ કરી હતી. સિંચાઇ વિભાગે આ માંગ સરકાર પાસ...

shri devi nu nidhan

Image
મુંબઈમાં  શનિવારે રાત્રે બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહિ દીધું. દુબઈમાં હાર્ટ અટેકથી તેમનું મોત નિપજ્યું. શ્રીદેવી એક એવી અભિનેત્રી કે જેમની આંખો પણ બોલતી હતી, તેમની રહસ્યમયી મુસ્કાન હતી. આ વાતે જ તેમને બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર બનાવી. 5 દશકાના કરિયરમાં તેઓ સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી. પુરૂષોના દબદબાવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 80 અને 90ના સમયગાળામાં શ્રીદેવીએ તે ઉંચાઈએ પહોંચ્યા જ્યાં તેની પહેલાં કોઈ પહોંચી શક્યું ન હતું .
davehiren416@gmail.com બ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનોને ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં લોકો ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે. 'રંગીલુ ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 'રંગીલુ ગુજરાત' ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે.
                                    અગ્નિ ભરેલો શબ્દ                                                                                                                             ‘ જો , તને અને મને સાથે બેસતી આવે એવી છે ને ?’ કલ્યાણી બોલી અને ગૌતમની મૂંઝવણ   જોઇ હસી પડી . ગૌતમે એકાએક પીઠ ફેરવી ચાલવા માંડ્યું . કલ્યાણીએ તાળી પાડી ગૌતમને સાદ કર્યો : ‘ ગૌતમ , ગૌતમ ! આમ જો . નહિ પહેરાવું . એક વાત કહું .’ કલ્યાણીને શી વાત કરવી હતી તે ગૌતમ જાણતો હતો . તે પાછો ન ફર્યો એ જ ઠીક થયું , કારણ કલ્યાણીએ જોયું કે રુદ્રદત્ત અને વિદ્યાર્થીઓ પાઠશાળામાં પાછા આવતા હતા . કશું જ નવું બન...
Image
Pathankot attack: 'All terrorists dead'                                  Army personnel take position on a building outside the Indian Air Force base in Pathankot.        Security forces continued search and combing operation inside the Pathankot airbase on Tuesday — the fourth day after the attack on the frontline Air Force Station (AFS) by terrorists. The operation was stepped up on Tuesday, an Air Force official told IANS. Firing could be heard from inside during Monday night and early Tuesday. A military official said a fifth terrorist was killed on the third day of the siege and at least one attacker remained in the complex, as troops worked to secure the sprawling compound. What we know so far and the unanswered questions: › January 1 (Friday) Early morning (around 3 am):  SP Salwinder Singh and his cook Madan Gopal alert local police...